તુરશેઝી ઝુહૂરી

તુરશેઝી, ઝુહૂરી

તુરશેઝી, ઝુહૂરી (અ. 1616, તુરાનિયા) : ખ્યાતનામ ફારસી કવિ. થોડાં વર્ષો સુધી ખુરાસાન, ઇરાક અને ઈરાનમાં વસવાટ કર્યા પછી ઈરાનમાં યોગ્ય કદર ન થતાં 1572માં હિન્દુસ્તાનમાં આવી દક્ષિણ હિન્દમાં બીજાપુર, અહમદનગર અને ગોલકુંડામાં રહ્યા. વિદ્વાનો પાસેથી ખૂબ વિદ્વત્તા હાંસલ કરી મક્કાની પવિત્ર યાત્રાએ જઈ આવ્યા પછી જીવનના અંતિમ કાળ સુધી…

વધુ વાંચો >