તુઝૂકે જહાંગીરી

તુઝૂકે જહાંગીરી

તુઝૂકે જહાંગીરી : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલું પોતાનું જીવનવૃત્તાંત. ‘તુઝૂકે જહાંગીરી’માં મુઘલ સમ્રાટ  જહાંગીરે પોતાના શાસનનાં પ્રથમ 17 વર્ષ સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. તે પછીના તેના શાસનનાં 19મા વર્ષની શરૂઆત સુધીના બનાવો તેના આદેશ પ્રમાણે મુતમિદખાને લખ્યા છે. આ પુસ્તકની ખાસ વિશેષતા તેની મૌલિકતા, સાદગી  અને સ્વચ્છતા છે. તેમાં…

વધુ વાંચો >