તારાબાઈ

તારાબાઈ

તારાબાઈ (જ. 1675; અ. 9 ડિસેમ્બર 1761) : કોલ્હાપુરના છત્રપતિની ગાદીનાં સંસ્થાપિકા. તે હંબીરરાવ મોહિતેની પુત્રી હતાં. તેમનાં લગ્ન છત્રપતિ શિવાજીના નાના પુત્ર રાજારામ સાથે 1683–84માં થયાં હતાં. માર્ચ, 1700માં રાજારામનું મૃત્યુ થયું ત્યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ, તારાબાઈએ પોતાના ચાર વર્ષના પુત્રને શિવાજી-બીજાને નામે ગાદી પર બેસાડ્યો. અને…

વધુ વાંચો >