તાપમાન-નિયમન (આયુર્વિજ્ઞાન)

તાપમાન-નિયમન (આયુર્વિજ્ઞાન)

તાપમાન-નિયમન (આયુર્વિજ્ઞાન) : શરીરનું તાપમાન (temperature) જાળવવું તે. માનવશરીરમાં પેટ, છાતી તથા માથાના પોલાણમાં અવયવો આવેલા છે. તેને શરીરનું મધ્યદળ (core) કહે છે. તેમાં ચયાપચય(metabolism)ની પ્રક્રિયા દ્વારા વિવિધ ક્રિયાઓ માટેની ઊર્જા ઉત્પન્ન થાય છે. તે શરીરનું તાપમાન વધારે છે. ચામડીની સપાટી બહારના વાતાવરણના સીધા સંસર્ગમાં છે. તેથી તેનું તાપમાન શરીરમાં…

વધુ વાંચો >