તબીબી આચારસંહિતા

તબીબી આચારસંહિતા

તબીબી આચારસંહિતા (medical ethics) : તબીબોએ પાળવાના વ્યાવસાયિક નીતિ-નિયમોની સૂચિ. તબીબી વ્યવસાય ઉમદા, માનભર્યો અને પવિત્ર વ્યવસાય ગણાય છે. સમાજના બધા વર્ગો સાથે તે સીધો સંકળાયેલ છે. આ વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ માનવતા કે સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે અને તેથી સમાજમાં તબીબનું એક…

વધુ વાંચો >