ઢેરે રામચંદ્ર ચિંતામણ

ઢેરે, રામચંદ્ર ચિંતામણ

ઢેરે, રામચંદ્ર ચિંતામણ (જ. 21 જુલાઈ 1930 નિગોડ) : મરાઠી સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષક પૂનાની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક શિક્ષણ પૂના ઇંગ્લિશ સ્કૂલ અને પૂનાની રાત્રિ શાળામાં લીધું. 1966માં ગ્રૅજ્યુએટ થયા. તેમની કૃતિ ‘શ્રી વિઠ્ઠલ : એક મહાસમન્વય’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. પ્રાચીન મરાઠી સાહિત્ય તથા સંસ્કૃતિના સંશોધનક્ષેત્રે…

વધુ વાંચો >