ડૉન કિહોતે

ડૉન કિહોતે

ડૉન કિહોતે : સ્પૅનિશ નવલકથાકાર સર્વાન્ટિસ સાવેદરાએ (1547–1616) રચેલી નવલકથા. તેનો પહેલો ભાગ 1605માં પ્રકટ થયેલો, પણ દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારી આ નવલકથાના બીજા ભાગને લખાતાં 10 વર્ષ થયેલાં (1615). સર્વાન્ટિસે પોતે જ લખ્યું છે તે પ્રમાણે આ નવલકથા સરનાઇટની રમણભ્રમણની જૂની પ્રથા પર કરેલા પ્રહારરૂપ છે. જર્જરિત થતાં જતાં રિવાજો–રસમોની…

વધુ વાંચો >