ડાહ્યાભાઈ નારણજી વશી

જોશી, પુરણચંદ્ર

જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1960 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર…

વધુ વાંચો >

ડાંગે, શ્રીપાદ અમૃત

ડાંગે, શ્રીપાદ અમૃત (જ. 10 ઑક્ટોબર 1899, નાસિક; અ. 22 મે, 1991, મુંબઈ) : ભારતીય સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા. જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા સૉલિસિટરની ઑફિસમાં કારકુન હતા. તેમણે  શાળાનો અભ્યાસ નાસિક તેમજ મુંબઈમાં કર્યો. 1918માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તેમના…

વધુ વાંચો >

પટેલ રણછોડભાઈ

પટેલ રણછોડભાઈ (જ. ; અ. 3 જાન્યુઆરી, 1980, મુંબઈ) : ભારતના આઝાદી સંગ્રામના લડવૈયા અને કામદાર નેતા. સત્યાગ્રહ-આંદોલનમાં સૂરત ખાતે દારૂની દુકાન પર પિકેટિંગ કરવા બદલ તેમને જેલની સજા થઈ હતી. જેલવાસી સત્યાગ્રહીઓમાં દિનકર મહેતા, હરિપ્રસાદ દેસાઈ, જયંતિ દલાલ, કરસનદાસ માણેક વગેરેનો સહવાસ તેમને સાંપડ્યો હતો. તેમણે દિનકર મહેતાને સમાજવાદી…

વધુ વાંચો >