ઠાકોર બળવંતરાય કલ્યાણરાય

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય (જ. 23 ઑક્ટોબર 1869, ભરૂચ; અ. 2 જાન્યુઆરી 1952, મુંબઈ) : યુગપ્રભાવક ગુજરાતી કવિ અને પ્રથમ પંક્તિના વિદ્વાન. દાદા પોતાની અટક ‘સેહૅની’ લખતા તેને બળવંતરાયે ઉપનામ તરીકે પસંદ કરેલી. શરૂઆતમાં તખલ્લુસ ‘વલ્કલ’ પણ રાખેલું. જ્ઞાતિ વીશા બ્રહ્મક્ષત્રિય. પત્ની ચંદ્રમણિબહેન. પ્રાથમિક શિક્ષણ વતન ભરૂચમાં અને પછી પિતાની નોકરીને…

વધુ વાંચો >