ઠાકર લાભશંકર જાદવજી

ઠાકર, લાભશંકર જાદવજી

ઠાકર, લાભશંકર જાદવજી (જ. 14 જાન્યુઆરી 1935, સેડલા, જિ. સુરેન્દ્રનગર; અ. 6 જાન્યુઆરી 2016, અમદાવાદ) : ‘પુનર્વસુ’. સાહિત્યસર્જક. દોઢ-બેની વયે સેડલાથી પાટડીમાં સ્થળાંતર. પાટડીમાં 8 ધોરણના અભ્યાસ પછી નવમાથી છેક એમ.એ. (1959) અને ડિપ્લોમા ઑવ્ શુદ્ધ આયુર્વેદિક કોર્સ (1964) સુધીનો અભ્યાસ અમદાવાદમાં. 1962નો ‘કુમાર’ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક. 1981માં રણજિતરામ સુવર્ણચંદ્રકનો…

વધુ વાંચો >