ટૉરિસેલીનું પ્રમેય

ટૉરિસેલીનું પ્રમેય

ટૉરિસેલીનું પ્રમેય (Torricelli’s theorem) : ઇવાન્જેલિસ્તા ટૉરિસેલીએ 1643માં પ્રવાહીની ઝડપ અંગે શોધેલો સંબંધ, જે તેમના નામ ઉપરથી ટૉરિસેલીના નિયમ, સિદ્ધાંત કે સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ગુરુત્વબળની અસર નીચે કોઈ ટાંકીમાંના છિદ્ર(opening)માંથી વહેતા પ્રવાહીની ઝડપ v સંયુક્ત રીતે, પ્રવાહીની સપાટી અને છિદ્રના મધ્યબિંદુ વચ્ચેના લંબ અંતર ‘h’ના વર્ગમૂળ અને ગુરુત્વ-પ્રવેગના…

વધુ વાંચો >