ટંકારા

ટંકારા

ટંકારા : ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોરબી તાલુકામાં આવેલું આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. 22° 35´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે. ઉપર ડેમી નદીના પશ્ચિમ કાંઠે સર્પાકાર વળાંક પર તે વસેલું છે. ટંકારા નજીક ડેમી નદી સાથે આસુંદરીનો સંગમ થાય છે. આ સ્થળ મોરબીથી વાયવ્યે 22.4 કિમી., રાજકોટથી…

વધુ વાંચો >