ઝા તંત્રનાથ

ઝા, તંત્રનાથ

ઝા, તંત્રનાથ (જ. 1909, ધરમપુર, જિ. દરભંગા, બિહાર; અ. 1984) : ખ્યાતનામ મૈથિલી કવિ અને વાર્તાકાર. તેમને તેમના મહાકાવ્ય ‘કૃષ્ણચરિત’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. પટણા કૉલેજમાં અભ્યાસ. અર્થશાસ્ત્રના વિષય સાથે 1933માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પછી 1934થી 1941 સુધી શિક્ષક તરીકે કામગીરી કર્યા…

વધુ વાંચો >