જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ)

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ)

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ) : ઇનિગો જૉન્સની હયાતીનાં લગભગ 100 વર્ષ પછી તેમની શૈલી દ્વારા પ્રચલિત પલ્લાડિયોની નવપ્રશિષ્ટતાના ફરીથી ઉદભવેલ સ્વરૂપે જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીની શરૂઆત થઈ ગણાય છે. રાજા જ્યૉર્જ 1, 2 અને 3ના સમય(1714–1820)માં પ્રચલિત થવાથી તે જ્યૉર્જિયન શૈલી કહેવાઈ. અંગ્રેજી સ્થાપત્યમાં બારોક શૈલીનો અસ્વીકાર થયો. જ્યૉર્જિયન સ્થાપત્ય વિશાળ…

વધુ વાંચો >