જૌહલ, સરદારા સિંહ

જૌહલ, સરદારા સિંહ

જૌહલ, સરદારા સિંહ (જ. 20 ઑગસ્ટ 1928, લ્યાલપુર) : ખ્યાતનામ કૃષિ અર્થશાસ્ત્રી. સરદારા સિંહનો જન્મ એક ખેડૂત કુટુંબમાં એસ. બુટા સિંહને ત્યાં થયો હતો. હાલ લ્યાલપુર પાકિસ્તાનના ફઇસાલાબાદમાં છે. એમનું પ્રારંભિક શિક્ષણ સ્થાનિક ગામની શાળામાં થયું હતું. એમણે બી.એસસી. (કૃષિ), એમ.એસસી. (કૃષિ અર્થશાસ્ત્ર), એમ.એ. (અર્થશાસ્ત્ર) અને પીએચ.ડી.(અર્થશાસ્ત્ર)ની ડિગ્રીઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી…

વધુ વાંચો >