જોધાણી મનુભાઈ લલ્લુભાઈ

જોધાણી, મનુભાઈ લલ્લુભાઈ

જોધાણી, મનુભાઈ લલ્લુભાઈ (જ. 29 ઑક્ટોબર 1902, બરવાળા; અ. ડિસેમ્બર 1977; અ. અમદાવાદ) : શૌર્ય અને સાહસરંગી પુસ્તકોના લેખક-સંપાદક. શરૂઆતનું શિક્ષણ બરવાળાની ગામઠી શાળામાં, માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાં. મૅટ્રિક સુધી અભ્યાસ કરી, બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી અને અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું. 1930માં મીઠા…

વધુ વાંચો >