જાની જ્યોતિષ જગન્નાથ

જાની, જ્યોતિષ જગન્નાથ

જાની, જ્યોતિષ જગન્નાથ (9 નવેમ્બર 1928, પીજ, તા. પેટલાદ, વતન ભાલેજ; અ. 2005) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર. 1945માં મૅટ્રિક્યુલેશન, 1951માં બી.એસસી., 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા, 1962 થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, 1966 થી 1967 દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. 1971થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક…

વધુ વાંચો >