જયા ગોકળગાંધી

મુક્તક

મુક્તક : પ્રબંધ કાવ્યથી ભિન્ન લઘુકાવ્યનો એક પ્રકાર. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય. તેમાં કેટલાકના મતે એક જ છંદ હોવો જોઈએ. તેમાં ચમત્કારક્ષમતા—ધ્વન્યાત્મકતા અનિવાર્ય છે. તેમાં જે-તે ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં, ઘૂંટાઈને–લાઘવપૂર્વક સચોટતાથી—વેધકતાથી,…

વધુ વાંચો >