જયા અને જયંત (1914)

જયા અને જયંત (1914)

જયા અને જયંત (1914) : ન્હાનાલાલ દલપતરામરચિત ત્રિઅંકી નાટક. તેમાં 20 પ્રવેશો છે. આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદર્શ, વિશિષ્ટ ડોલનશૈલીનો કરેલો સફળ અને સમર્થ વિનિયોગ અને ભાવનાપ્રધાન નાટક (lyrical play) તરીકેનું એનું અરૂઢ છતાં આકર્ષક સ્વરૂપ – આ બધાંને લીધે એ જમાનામાં આ કૃતિ સફળ થયેલી. નાટકનું કથાવસ્તુ ઉત્પાદ્ય (કાલ્પનિક)…

વધુ વાંચો >