છપ્પનિયો કાળ

છપ્પનિયો કાળ

છપ્પનિયો કાળ : વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રનાં રાજ્યો, વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિમી.ને બદલે…

વધુ વાંચો >