છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ)

છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ)

છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ) : અપભ્રંશ ભાષામાં સંધિબદ્ધ જૈન ઉપદેશાત્મક કાવ્યકૃતિ. કર્તા અમરકીર્તિ નામક માથુરસંઘીય દિગમ્બર આચાર્ય. ગૂર્જર-વિષયના મહિયડ દેશમાં ગોદહય (હાલનું ગોધરા) નગરમાં, ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના શાસનમાં, વિ. સં. 1247 (ઈ. સ. 1190)માં રચના કર્યાનું કવિએ કૃતિની અંતિમ પ્રશસ્તિમાં નોંધ્યું છે. સમગ્ર રચના તેમણે એક માસમાં પૂર્ણ કરી હતી તેમ…

વધુ વાંચો >