ચૌધરી ચરણસિંહ

ચૌધરી, ચરણસિંહ

ચૌધરી, ચરણસિંહ (જ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો; અ. 29 મે 1987, ન્યૂદિલ્હી) : ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા. હકીકતમાં ચરણસિંહના જન્મ વખતે તેઓ એક જમીનદારના ગણોતિયા…

વધુ વાંચો >