ચૌધરી અમરસિંહ

ચૌધરી, અમરસિંહ

ચૌધરી, અમરસિંહ (જ. 31 જુલાઈ 1941, ડોલવણ, વ્યારા, જિ. સુરત; અ. 15 ઑગસ્ટ 2004, અમદાવાદ) : ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન (1985–1990) તથા આદિવાસી નેતા. તેઓ ચૌધરી જનજાતિના હતા. પિતા સામાન્ય ખેડૂત હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા. આ વિસ્તારના આદિવાસી…

વધુ વાંચો >