ચોખા સંશોધન કેન્દ્ર – નવાગામ

ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ

ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ : 1945માં અગાઉના મુંબઈ રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ગુજરાતના વિસ્તાર માટે ચોખાના સંશોધન માટે સ્થપાયેલું સંશોધન કેન્દ્ર. નવાગામનો તાલુકો માતર અને જિલ્લો ખેડા છે. તે અમદાવાદ-મુંબઈ નૅશનલ હાઈવે નં. 8 ઉપર બારેજાથી દક્ષિણમાં 6 કિમી. દૂર આવેલું છે. તે દરિયાની સામાન્ય સપાટીથી 32.4 મી. ઊંચાઈ ધરાવે…

વધુ વાંચો >