ચૈતન્યચંદ્રોદય (1572)

ચૈતન્યચંદ્રોદય (1572)

ચૈતન્યચંદ્રોદય (1572) : પરમાનંદદાસ સેન કવિ કર્ણપૂરની નાટ્યરચના. ઓરિસાના રાજા ગજપતિ પ્રતાપરુદ્રની આજ્ઞાથી રચેલા નાટકમાં નવદ્વીપ અને જગન્નાથપુરીમાં વિહરતા ચૈતન્ય મહાપ્રભુનું જીવન વર્ણવ્યું છે. આ નાટકમાં મૈત્રી, ભક્તિ, અધર્મ, વિરાગ જેવાં અમૂર્ત પાત્રો ઉપરાંત ગંગા, નારદ, રાધા, કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. સમગ્ર રીતે જોતાં નાટકમાં ઉપદેશતત્વ…

વધુ વાંચો >