ચુંબકચિકિત્સા

ચુંબકચિકિત્સા

ચુંબક-ચિકિત્સા : રોગને મટાડવા માટેની એક ચિકિત્સાપદ્ધતિ. ઍલૉપથી, આયુર્વેદ, હોમિયોપથી, યુનાની વગેરે ચિકિત્સાપદ્ધતિઓમાં દરદીને દવાઓ આપવામાં આવે છે. દવાઓના ખૂબ ઊંચા ભાવ, સમય સમય પર દવા લેવાની ઝંઝટ અને ઍન્ટિબાયૉટિક દવાઓની આડઅસરોથી લોકો કંટાળી જાય છે. પરિણામે દવા વગરની ચિકિત્સા-પદ્ધતિઓ વિકસી આવી છે. દા.ત., પ્રાકૃતિક ચિકિત્સા, રંગ-ચિકિત્સા, રત્ન-ચિકિત્સા, સ્વમૂત્ર-ચિકિત્સા, સૂર્યકિરણ-ચિકિત્સા,…

વધુ વાંચો >