ચિશ્તીની કબર શેખ સલીમ

ચિશ્તીની કબર શેખ સલીમ

ચિશ્તીની કબર શેખ સલીમ : 1571 દરમિયાન ફતેહપુર સિક્રીની જામી મસ્જિદના બાંધકામ દરમિયાન સંત શેખ સલીમ ચિશ્તીની યાદગીરીમાં સમ્રાટ અકબરે બંધાવેલ કબર. 7.3 મી.ના સમચોરસ આકારની ઇમારતમાં અંદર 4.9 મી.ના વ્યાસવાળા ઓરડામાં આ કબર બનાવેલી છે. મૂળ બાંધકામ ઉત્કૃષ્ટ પથ્થરમાંથી થયેલ; પાછળથી જહાંગીરના વખતમાં તે સંપૂર્ણ આરસમાં બંધાવેલી. બાંધકામની કળામાં…

વધુ વાંચો >