ચિરાગ જે. દેસાઈ

તનુતંતુજનક

તનુતંતુજનક (fibrinogen) : લોહી ગંઠાવાની ક્રિયામાં અગત્યનો ક્રિયાશીલ ઘટક. તેના મહત્વને કારણે લોહીના ગંઠનની ક્રિયામાં ઉપયોગી વિવિધ 13 ઘટકો અને અન્ય પ્રોટીનોમાં તેને પ્રથમ ઘટક (factor -I) તરીકે ઓળખવામાં આવે છે. તેના અણુઓ 340 કિલો ડેલ્ટોન્સ કદના હોય છે. અને તેનું રુધિરજળ(plasma)માંનું પ્રમાણ 300 મિગ્રા/ડેસી લિ. અથવા 9 માઇક્રોરોમ જેટલું…

વધુ વાંચો >

ત્વકીય રુધિરછાંટ

ત્વકીય રુધિરછાંટ (purpura) : ચામડીના નીચે વહી ગયેલા લોહીના નાના નાના છાંટાવાળા વિસ્તારોનો વિકાર. તેને રુધિરછાંટ પણ કહે છે. મોં તથા અન્ય પોલા અવયવોની અંદરની દીવાલની શ્લેષ્મકલા(mucosa)ની નીચે પણ આવી રુધિરછાંટ થાય છે. લોહી વહેવાના વિકારને રુધિરસ્રાવ(haemorrhage)નો વિકાર કહે છે. તેના બે વિભાગ છે : રુધિરવહનનો વિકાર (bleeding disorder) અને…

વધુ વાંચો >