ચિન્મયાનંદ

ચિન્મયાનંદ

ચિન્મયાનંદ (જ. 8 મે 1916, અર્નાકુલમ્, કેરળ; અ. 3 ઑગસ્ટ, 1993, સાન દિયાગો, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ભારતીય દર્શનો અને વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક. જન્મનામ બાલકૃષ્ણ મેનન. પિતા : વડક્ક કુરુપથ કુટ્ટન મેનન. માતા : પુરુકુટ્ટી (મંકુ). બાલકૃષ્ણ પાંચ વર્ષની વયના હતા ત્યારે માતા ગુજરી જવાથી તેમનો ઉછેર માસીના…

વધુ વાંચો >