ચિત્રદર્શનો

ચિત્રદર્શનો

ચિત્રદર્શનો (1921, પ્રથમ આવૃત્તિ) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલાં ઓગણીસ શબ્દચિત્રોનો લેખસંગ્રહ. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં છે. આ શબ્દચિત્રોમાં કેટલાંક ઐતિહાસિક, કેટલાંક કાલ્પનિક, કેટલાંક મનુષ્યરત્નોનાં, કેટલાંક પ્રસંગનાં અને કુદરત કે કલાની વિશેષતાનાં પણ છે. સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે. લોકોત્તર…

વધુ વાંચો >