ચાવડા વંશ

ચાવડા વંશ

ચાવડા વંશ : ઈ.સ. 756થી 942 સુધીમાં થયેલો મનાતો વનરાજ ચાવડાનો રાજવંશ; પરંતુ એને લગતો સહુથી પ્રાચીન ઉલ્લેખ કુમારપાળના વડનગર શિલાલેખ(ઈ.સ. 1151)માં મળે છે, જેમાં એ વંશ માટે ‘ચાપોત્કટ’ શબ્દ પ્રયોજાયો છે. ‘મોહરાજ પરાજય’ (ઈ.સ. 1174–76)માં ‘ચામુક્કડ’(સં. ચાપોત્કટ)નો ઉલ્લેખ છે. ‘સુકૃતસંકીર્તન’ તથા ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં પણ ‘ચાપોત્કટ’ શબ્દ મળે છે. સત્તરમા–અઢારમા શતકની…

વધુ વાંચો >