ચાંદની દવે

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ : ભૂસ્તરશાસ્ત્ર અને તેની અમુક શાખાઓનો પર્યાવરણ સાથે સંબંધ. પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૂવિજ્ઞાનની નીચે મુજબની શાખાઓ સાથે, તેમાંથી ઉદભવતી અસરોના સંદર્ભમાં, ગાઢ રીતે સંકળાયેલું છે : પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર : 1. પરિસ્થિતિ–સંતુલન માળખું : પૃથ્વીના પટ પર જોવા મળતી વનસ્પતિ વરસાદ લાવવામાં, ભેજ જાળવી રાખવામાં, જમીન-ધોવાણ અટકાવવામાં તથા…

વધુ વાંચો >