ચરિય (ચરિત્ર – ચરિત)

ચરિય (ચરિત્ર, ચરિત)

ચરિય (ચરિત્ર, ચરિત) : અપભ્રંશની કાવ્યપ્રકારની એક સમૃદ્ધ પરંપરા. એ પ્રકાર મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા ખેડાયેલો હતો. એમાં અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના ર્દષ્ટાંત લેખે કોઈ તીર્થંકરનું- કે જૈન પુરાણકથા, ઇતિહાસ અથવા અનુશ્રુતિના યશસ્વી પાત્રનું ચરિત્ર આલેખાતું અને અગત્યની વાત એ છે કે આ ચરિતકાવ્યો સંસ્કૃત મહાકાવ્યની પ્રતિકૃતિસમાં હતાં.…

વધુ વાંચો >