ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર

ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર

ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1876, દેવાનંદપુર; અ. 16 જાન્યુઆરી 1938, કૉલકાતા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર. તેમનો જન્મ દેવાનંદપુરમાં સામાન્ય સ્થિતિના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મતિલાલે ઘણી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો ને કાવ્યો લખેલાં; પરંતુ તે પ્રસિદ્ધ કર્યા વિના અધૂરાં છોડેલાં. તેમનાં માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવતાં હતાં.…

વધુ વાંચો >