ચંદ્રગોમી

ચંદ્રગોમી

ચંદ્રગોમી : બૌદ્ધ વૈયાકરણ. મ. મ. હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળમાંથી તેમના વ્યાકરણની હસ્તપ્રત મેળવી હતી (1356). જર્મન વિદ્વાન બ્રૂનો લિબીએ ટિબેટી અનુવાદ ઉપરથી તેનું પુનર્ગ્રથન કરી તેને લાઇપ્ત્સિકથી પ્રસિદ્ધ કર્યું હતું (1902). એમના વ્યાકરણમાં સંજ્ઞાનું સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અને પાણિનિએ સૂત્રમાં જ્યાં જ્યાં ‘સંજ્ઞા’ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તેમણે…

વધુ વાંચો >