ચંદૂર માલતી

ચંદૂર, માલતી

ચંદૂર, માલતી (જ. 21 ડિસેમ્બર 1930, નુઝવિદ, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2013, ચેન્નાઇ, તમિળનાડુ) : આંધ્રનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર તથા અનુવાદક. તેમને તેમની તેલુગુ નવલકથા ‘હૃદયનેત્રી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નુઝવિદ અને એલરુમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ મેળવ્યું નથી.…

વધુ વાંચો >