ચંડાલિકા

ચંડાલિકા

ચંડાલિકા (1933) : રવીન્દ્રનાથ ઠાકુરરચિત બંગાળી નૃત્યનાટિકા. આ નાટિકામાં 2 ર્દશ્યો અને 3 પાત્રો છે : પ્રકૃતિ, મા અને આનંદ. ભજવતી વખતે એક ર્દશ્ય અને દહીંવાલા, ચૂડીવાલા અને રાજવાડીનો અનુચર જેવાં બીજાં પાત્રો પણ ઉમેરાયાં. મૂળ નાટક લખાયું 1933માં અને નૃત્યનાટિકા રૂપે ર્દશ્યો અને પાત્રો ઉમેરાઈ નવી આવૃત્તિ તૈયાર થઈ…

વધુ વાંચો >