ઘા-બાજરિયું (પાન-બાજરિયું)

ઘા-બાજરિયું (પાન-બાજરિયું)

ઘા-બાજરિયું (પાન-બાજરિયું) : આયુર્વેદિક ઔષધિ. તેનું વૈજ્ઞાનિક નામ Typha angustifolia અને T. elephantina (સં. એરકા; હિં. પતર; મ. રામબાણ) છે. તે મધુર, કડવું, વાયડું, ઠંડું, શીતવીર્ય, બળપ્રદ તથા વીર્યપ્રદ છે. ઘા-બાજરિયું કફ, પિત્ત, ક્ષય, દાહ, રક્તપિત્ત, રક્તવિકારો, પથરીનાં દર્દ તથા જખમમાંથી થતા રક્તસ્રાવને તત્કાલ બંધ કરનાર અને જખમ રૂઝવનાર ઔષધિ…

વધુ વાંચો >