ઘારેખાન ચિન્મય

ઘારેખાન, ચિન્મય

ઘારેખાન, ચિન્મય (જ. 4 જુલાઈ 1934, ડભોઈ) : ભારતના અગ્રણી રાજદૂત. પિતાનું નામ રજનીનાથ અને માતાનું નામ સુરભિલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ નવસારીમાં મેળવ્યું. 1949માં વડોદરામાં રહી મૅટ્રિક થયા. 1953માં બકિંગ અને એકાઉન્ટન્સીના વિષયો સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કરી. બકિંગના વિષયમાં પ્રથમ ક્રમે આવી તેમણે ઝાલા પારિતોષિક મેળવ્યું…

વધુ વાંચો >