ગ્રીષ્મ નિદ્રા

ગ્રીષ્મ નિદ્રા

ગ્રીષ્મ નિદ્રા : શુષ્ક કે ગરમ ઋતુમાં કેટલાંક પ્રાણીઓની ઠંડકવાળી જગ્યામાં ભરાઈ સુષુપ્ત જીવન ગુજારવાની નૈસર્ગિક ઘટના. ઠંડા લોહીવાળાં પ્રાણીઓ ઉનાળા જેવી ગરમીની ઋતુમાં બદલાતા પર્યાવરણમાં બહાર જીવી શકતાં નથી અને તેથી જમીન કે કાદવમાં ઊંડે ઘૂસી ગરમી સામે બચવા આવી અનુકૂળતા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ આવી રીતે શિયાળાની…

વધુ વાંચો >