ગ્રામવીજળીકરણ

ગ્રામવીજળીકરણ

ગ્રામવીજળીકરણ : ગ્રામવિકાસ માટે વીજશક્તિ પૂરી પાડવાનું આયોજન. ભારત પરાપૂર્વથી ખેતીપ્રધાન દેશ રહેલો છે. તેથી દેશની મોટા ભાગની વસ્તી ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયોમાં રોકાયેલી છે. ખેતીની પ્રગતિ પર લોકોના જીવનધોરણનો આધાર રહેલો હોઈ, આઝાદી બાદ ભારતે વિકાસશીલ અર્થતંત્રની નીતિ અપનાવી અને આયોજન દ્વારા દેશનાં ખેતી, સિંચાઈ, ઉદ્યોગ, માર્ગો અને…

વધુ વાંચો >