ગોળાશ્મ ખવાણ

ગોળાશ્મ ખવાણ

ગોળાશ્મ ખવાણ : ખડકોમાં થતા રાસાયણિક ખવાણ(વિઘટન)નો પ્રકાર. પૃથ્વીની સપાટી પર વિવૃત બનેલા ખડકજથ્થાની ઉપરની સપાટી વરસાદના પાણીથી ભીની થાય છે અને સૂર્યના તાપને કારણે ગરમ બને છે. પરિણામે વિવૃત ખડકજથ્થાની ઉપરની સપાટીમાં રહેલાં ખનિજોમાં રાસાયણિક ફેરફાર થાય છે અને બાહ્ય પડ મુખ્ય ખડકજથ્થાથી છૂટું પડી જાય છે અને અંદરની…

વધુ વાંચો >