ગોપીકૃષ્ણ

ગોપીકૃષ્ણ

ગોપીકૃષ્ણ (જ. 22 ઑગસ્ટ 1935, કૉલકાતા; અ. 19 ફેબ્રુઆરી 1994, મુંબઈ) : કથક નૃત્યની બનારસ શૈલીના વિખ્યાત નર્તક. પિતા રાધાકૃષ્ણ સોંથાલિયા કૉલકાતામાં વેપાર કરતા. નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં ગોપીકૃષ્ણના દાદા પંડિત સુખદેવ મહારાજની નિશ્રામાં તેમનો ઉછેર થયો હતો. પંડિત સુખદેવ મહારાજ પોતે કલાપ્રેમી હોવાથી ગોપીકૃષ્ણને બાલ્યાવસ્થામાં જ નૃત્યકલાના સંસ્કાર…

વધુ વાંચો >