ગોખલે અરવિંદ

ગોખલે, અરવિંદ

ગોખલે, અરવિંદ (જ. 19 ફેબ્રુઆરી 1919, ઇસ્લામપુર; અ. 24 ઑક્ટોબર 1992, પુણે) : મરાઠી નવલિકાલેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. દિલ્હીના ઇમ્પીરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સાઇકોજેનેટિક્સ વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા પછી એમ.એસસી. માટે ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવી. એ અમેરિકાની વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં ગયા. અમેરિકાથી આવી પુણેના કૃષિ-વિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા તથા ત્યાં 1943થી…

વધુ વાંચો >