ગૃહદ્વાર

ગૃહદ્વાર

ગૃહદ્વાર : ગૃહદ્વારની રચના મકાનની ઉપયોગિતા પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવતી. રહેણાકના પ્રકાર, રાજમહેલો, મંદિરના ગર્ભગૃહો વગેરે જાતની ઇમારતોમાં ગૃહદ્વારનું આયોજન અત્યંત સંભાળપૂર્વક કરાતું. ગૃહદ્વારના પ્રકાર પ્રમાણે દ્વારશાખનું પણ આયોજન થતું તેમજ ઉંબરાનું આયોજન દ્વારશાખને સુસંગત કરાતું. દ્વારપાળના શિલ્પ દ્વારશાખ પર અમુક જ રીતે કંડારાતાં. દ્વારપાલથી માંડીને ગંગા-યમુનાનાં શિલ્પ…

વધુ વાંચો >