ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી

ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી (વિક્રમની આઠમી સદી પહેલાં) : વેદના એક ભાષ્યકાર. સુપ્રસિદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યે પોતાના વેદાર્થસંગ્રહમાં પૂર્વના વેદ અને વેદાન્તના આચાર્યોનાં જે નામોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેમાં એક નામ ગૃહદેવનું આવે છે. દેવરાજ યજવાએ નિઘણ્ટુના ભાષ્યની ભૂમિકામાં વેદભાષ્યકાર તરીકે ગૃહદેવનો ઉલ્લેખ કર્યો છે. વળી નિઘણ્ટુ 1-3-14નો गरगिर:…

વધુ વાંચો >