ગૂજરાત વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠ : સ્વાતંત્ર્ય-આંદોલનના ભાગ રૂપે ગાંધીજીએ 1920માં અમદાવાદમાં સ્થાપેલી શિક્ષણસંસ્થા. સરકારી શાળા-કૉલેજના શિક્ષણ-બહિષ્કારના આંદોલન દરમિયાન ઑગસ્ટ, 1920માં અમદાવાદમાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદની રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર માટે નીમેલી 12 સભ્યોની સમિતિએ તા. 18 —10—1920ના રોજ ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું બંધારણ ઘડ્યું અને તે જ તેનો સ્થાપનાદિન ગણાયો. ઉપર દર્શાવેલી સમિતિએ મહાત્મા…

વધુ વાંચો >