ગુણચંદ્ર (બારમી શતાબ્દી)

ગુણચંદ્ર (બારમી શતાબ્દી)

ગુણચંદ્ર (બારમી શતાબ્દી) : આચાર્ય હેમચંદ્રના બે શિષ્યો : રામચંદ્ર અને ગુણચંદ્ર પૈકીના બીજા શિષ્ય. ગુણચંદ્રે રામચંદ્રની સાથે સંયુક્ત રીતે સંસ્કૃતમાં ‘નાટ્યદર્પણ’ અને ‘દ્રવ્યાલંકાર’ની રચના કરી છે. ‘નાટ્યદર્પણ’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. તેમાં 207 કારિકા અને વૃત્તિ છે. તેમાં રૂપકપ્રકાર, વૃત્તિ, રસ, ભાવ, અભિનય, નાયક-નાયિકાભેદ વગેરેનું શાસ્ત્રીય નિરૂપણ છે. ‘દ્રવ્યાલંકાર’…

વધુ વાંચો >