ગુડૂચ્યાદિ ક્વાથ

ગુડૂચ્યાદિ ક્વાથ

ગુડૂચ્યાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. આયુર્વેદમાં ગળો (ગડૂચી કે અમૃતા) એક ખૂબ મહત્વની ઔષધિ છે. તેના યોગથી આયુર્વેદના અનેક ગ્રંથોમાં વિવિધ ક્વાથ-ઔષધિઓનાં વિવિધ રોગલક્ષી, અનેક ભિન્ન પાઠ આપેલા છે. શારંગધર સંહિતામાં જ ગુડૂચ્યાદિ ક્વાથના નામથી ક્વાથ ઔષધોની યાદીમાં 5 જાતના અને આર્યભિષક ગ્રંથમાં ગળોના પ્રકરણમાં 8 પ્રકારના, ગુડૂચ્યાદિ ક્વાથના પાઠ…

વધુ વાંચો >