ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ) ભગવદગીતા સ્વસ્થ જીવન જીવવાની અને સંસાર તરી જવાની કળા શીખવતો ગ્રંથ. મહાભારતના ભીષ્મ પર્વમાં તેનો સમાવેશ કરાયો છે. 700 શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવ ભાઈઓમાંના અર્જુનને યુદ્ધભૂમિ પર પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે આપ્યો…

વધુ વાંચો >